Thursday, August 1, 2019



એક નાના  ગામમા પુર  આવ્યું  સરકારે  બચાવ કામગીરી  ચાલુ  કરાવી  મિડિયાવાડા  આવી પોહ્ચ્યા 
સરપંચ નુ ઇન્ટરવ્યુ  લીધું 
 પત્રકાર:- સરપંચ શ્રી  તમે તો કહેતા  હતા કે ગામ ની કુલ  વસ્તી 500 છે  અત્યાર સુધીમાં 900 લોકોને બચાવી લીધાં  છે 


સરપંચ:- હા  તમારી  વાત  સાચી  છે 500 ની જ વસ્તી  છે 
 પણ અમારા ગામમાં  પહેલીવાર  હેલિકૉપ્ટર  આવ્યું છે  અને ગામવાડા  ને પહેલીવાર  સવારી  કરવા મળી છે  એટલે લોકો વારંવાર  પાણી માં  પાસા  કુદ્કો  મારી  ને પડે  છે  😅😂🤣

હું  પોતે ત્રણ વાર કુદી  ને આવ્યો 😅🤣😂 

😄😅🤣😆

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...